માંસપેશિઓનું સ્વાસ્થ્ય સુધારે છે ત્રિકોણાસન
ત્રિકોણાસનથી શરીરના પાછળના ભાગની ચરબી ઓછી થાય છે. પૃષ્ઠાંશની માંસપેશીઓ પર બળ પડવાથી તેનું સ્વાસ્થ્ય સુધરે છે.
વિધિ- બંને પગની વચ્ચે લગભગ દોઢ ફૂટનું અંતર રાખીને સીધા ઊભા રહો. બંને હાથને ખભાની સમાંતર ખોલી દો. શ્વાસ લઇને ડાબા હાથને સામે લાવતા લાવતા ડાબા પંજા પાસે જમીન પર ટેકવી દો. અથવા હાથને એડી સાથે જોડો તથા હાથને ઉપરની તરફ ઉઠાવી, ગળાને જમણી તરફ ફેરવીને જમણા હાથને જુઓ. પછી ધીમે-ધીમે શ્વાસ છોડતા પહેલાની સ્થિતિમાં આવી આ અભ્યાસ ફરીથી કરો.
સાવધાની - આસનનો અભ્યાસ ધૈર્યપૂર્ણ રીતે કરો. ઉતાવળ ન કરવી અને ઝડપમાં શરીર પર વધારે જોર ન કરવું.
લાભ- શરીરના પાછળના ભાગની ચરબી ઓછી થાય છે. પૃષ્ઠાંશની માંસપેશીઓ પર બળ પડવાથી તેનું સ્વાસ્થ્ય સુધરે છે. છાતીનો વિકાસ થાય છે.
વિધિ- બંને પગની વચ્ચે લગભગ દોઢ ફૂટનું અંતર રાખીને સીધા ઊભા રહો. બંને હાથને ખભાની સમાંતર ખોલી દો. શ્વાસ લઇને ડાબા હાથને સામે લાવતા લાવતા ડાબા પંજા પાસે જમીન પર ટેકવી દો. અથવા હાથને એડી સાથે જોડો તથા હાથને ઉપરની તરફ ઉઠાવી, ગળાને જમણી તરફ ફેરવીને જમણા હાથને જુઓ. પછી ધીમે-ધીમે શ્વાસ છોડતા પહેલાની સ્થિતિમાં આવી આ અભ્યાસ ફરીથી કરો.
સાવધાની - આસનનો અભ્યાસ ધૈર્યપૂર્ણ રીતે કરો. ઉતાવળ ન કરવી અને ઝડપમાં શરીર પર વધારે જોર ન કરવું.
લાભ- શરીરના પાછળના ભાગની ચરબી ઓછી થાય છે. પૃષ્ઠાંશની માંસપેશીઓ પર બળ પડવાથી તેનું સ્વાસ્થ્ય સુધરે છે. છાતીનો વિકાસ થાય છે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો