યોગમુદ્રા
યોગમુદ્રા (હસ્તમુદ્રા)
હાથના હળવા વ્યાયામ દ્વારા કેટલીક તકલીફોમાં થતો સારવાર
’યોગ્યમુદ્રા’એ યોગાસનનો એક પ્રકાર છે. ’યોગમુદ્રા’ને હસ્તમુદ્રા કહી શકાય રોજીદા કામકાજમાં, તદુંરસ્તી જાળવવા અને તેના વિશેષ જાણવા માટે હાથનો ઉપયોગ થાય છે અને ઉપયોગી છે. પર્યાયી ઔષધો (Alternative Medicine) માં હાથના આરોગ્યનું મહત્ત્વ સમજાવ્યું છે. શરીરમાં રહેલી વિવિધ પ્રવાહીનીઓ ’હાથ’ ગ્રંથીયો સાથે સંકળાયેસી છે. બ્રિટીશના શરીર વિજ્ઞાની ડૉ. ચાર્લોટ વોલફે તથા હસ્તેખાવિદોએ હાથની આકાર અને રેખા ઉપરથી તંદુરસ્તી વિશેષ જાણી શકાય એમ કહે છે. એક્યુપ્રેશર થેરપીમાં જણાવયું છે કે અંગૂઠામાં પીટયુટી અને પીનીયલ ગ્રંથીઓના બિંદુ આવેલા છે જે શરીરમાં રહેલા ચેતન તંત્રને સંભાળે છે. યોગશાસ્ત્રમાં અગૂઠાને વધારે રાધાન્ય અથવામાં આવ્યું છે કારણ કે અંગૂઠામાં ચેતનતંત્રને સંભાળે છે. યોગશાસ્ત્રમાં અંગૂઠાને વધારો પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે અંગૂઠામાં ચેતાતંત્ર જોડાયેલ છે. ચેતનતંત્રની મદદથી અન્ય તંત્ર, ગ્રંથી, અંગ કાર્યશીલ કે રોગમુક્ત રહે છે.
યોગ કરતી વખતેના નિયમો
રીત
પ્રથમ આંગળીને વાળી તેનાં ટેરવાંને અંગૂઠાના ટેરવાં ઉપર મૂકો. બાકીની આંગળીઓ સીધી રાખો.
ઉપયોગિતા
રીત
પ્રથમ આંગણી વાળો. આંગળીના પહેલા વેઢા પર કે બીજા વેઢાના પાછલા મધ્ય ભાગને અંગૂઠાથી દબાવી રાખો.
ઉપયોગિતા
વરૂણમુદ્રા
રીત
સૌથી લાંબી આંગળીને વાળી તેનાં ટેરવાંને અંગૂઠાના ટેરવાં ઉપરી મૂકો. બાકીની ત્રણેય આંગળીઓ સીધી રાખો.
ઉપયોગિતા
રીત
સૌથી લાંબી આંગળીને વાળી આંગળીના પહેલા વેઢા પણ કે બીજા વેઢાની વચ્ચે મધ્યભાગ ઉપર અંગૂઠો દબાવો.
ઉપયોગિતા
કાનની બઘા પ્રકારની તકલીફો જેવા કે બેહોશ, દુ:ખાવો, અવાજ, પરૂ વગેરેમાં અસરકારક છે.
સૂર્યમુદ્રા
રીત
ત્રીજી આંગળીને વાળો. આંગળીના પાછલાં પહેલા વેઢા પર કે બીજા વેઢાની વચ્ચે મધ્યભાગ ઉપર અંગૂઠો દબાવો. બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો.
ઉપયોગિતા
ચરબી ઘટાડવામાં ઉપયોગી.
હાથના હળવા વ્યાયામ દ્વારા કેટલીક તકલીફોમાં થતો સારવાર
’યોગ્યમુદ્રા’એ યોગાસનનો એક પ્રકાર છે. ’યોગમુદ્રા’ને હસ્તમુદ્રા કહી શકાય રોજીદા કામકાજમાં, તદુંરસ્તી જાળવવા અને તેના વિશેષ જાણવા માટે હાથનો ઉપયોગ થાય છે અને ઉપયોગી છે. પર્યાયી ઔષધો (Alternative Medicine) માં હાથના આરોગ્યનું મહત્ત્વ સમજાવ્યું છે. શરીરમાં રહેલી વિવિધ પ્રવાહીનીઓ ’હાથ’ ગ્રંથીયો સાથે સંકળાયેસી છે. બ્રિટીશના શરીર વિજ્ઞાની ડૉ. ચાર્લોટ વોલફે તથા હસ્તેખાવિદોએ હાથની આકાર અને રેખા ઉપરથી તંદુરસ્તી વિશેષ જાણી શકાય એમ કહે છે. એક્યુપ્રેશર થેરપીમાં જણાવયું છે કે અંગૂઠામાં પીટયુટી અને પીનીયલ ગ્રંથીઓના બિંદુ આવેલા છે જે શરીરમાં રહેલા ચેતન તંત્રને સંભાળે છે. યોગશાસ્ત્રમાં અગૂઠાને વધારે રાધાન્ય અથવામાં આવ્યું છે કારણ કે અંગૂઠામાં ચેતનતંત્રને સંભાળે છે. યોગશાસ્ત્રમાં અંગૂઠાને વધારો પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કારણ કે અંગૂઠામાં ચેતાતંત્ર જોડાયેલ છે. ચેતનતંત્રની મદદથી અન્ય તંત્ર, ગ્રંથી, અંગ કાર્યશીલ કે રોગમુક્ત રહે છે.
યોગ કરતી વખતેના નિયમો
રીત
પ્રથમ આંગળીને વાળી તેનાં ટેરવાંને અંગૂઠાના ટેરવાં ઉપર મૂકો. બાકીની આંગળીઓ સીધી રાખો.
ઉપયોગિતા
રીત
પ્રથમ આંગણી વાળો. આંગળીના પહેલા વેઢા પર કે બીજા વેઢાના પાછલા મધ્ય ભાગને અંગૂઠાથી દબાવી રાખો.
ઉપયોગિતા
વરૂણમુદ્રા
રીત
સૌથી લાંબી આંગળીને વાળી તેનાં ટેરવાંને અંગૂઠાના ટેરવાં ઉપરી મૂકો. બાકીની ત્રણેય આંગળીઓ સીધી રાખો.
ઉપયોગિતા
રીત
સૌથી લાંબી આંગળીને વાળી આંગળીના પહેલા વેઢા પણ કે બીજા વેઢાની વચ્ચે મધ્યભાગ ઉપર અંગૂઠો દબાવો.
ઉપયોગિતા
કાનની બઘા પ્રકારની તકલીફો જેવા કે બેહોશ, દુ:ખાવો, અવાજ, પરૂ વગેરેમાં અસરકારક છે.
સૂર્યમુદ્રા
રીત
ત્રીજી આંગળીને વાળો. આંગળીના પાછલાં પહેલા વેઢા પર કે બીજા વેઢાની વચ્ચે મધ્યભાગ ઉપર અંગૂઠો દબાવો. બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો.
ઉપયોગિતા
ચરબી ઘટાડવામાં ઉપયોગી.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો