દામ્પત્ય જીવન માટે બેસ્ટ છે યોગા
આ ઝઘડાથી કેવી રીતે બચવું ?
આમ તો આ ઝઘડાથી બચવાના અનેક ઉપાય છે અને દરેક વ્યક્તિ તેનો અમલ કરવાનું વિચારે છે. આ ઉપાયોમાંનો એક રસ્તો છે યોગ. યોગાસનનું મહત્વ આપણે સૌ જાણીએ છીએ.
- દરરોજ યોગ કરવાથી મન શાંત રહે છે.
- કાર્ય કરવાની ક્ષમતા વધે છે.
- દિવસ દરમ્યાન શરીરમાં ઉર્જા વધે છે.
- તંદુરસ્તી પણ ઉત્તમ રહે છે.
- મન શાંત રહેશે તો તમારી અને તમારા જીવનસાથી વચ્ચે સામંજસ્ય બની રહેશે.
- ક્રોધ અનેક ઝધડાનું કારણ બને છે. જો ક્રોધને નિયંત્રણમાં લાવવામાં આવે તો તેનાથી ફાયદો થાય છે.
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો